આજ રોજ તારીખ:૩૦-૦૧-૨૦૨૩નાં દિને ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ પર શાળામાં બે મિનિટ મૌન પાળી શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી, તેમજ બાળકો દ્વારા તેમનાં જીવન વિશે પરિચય આપવામાં આવ્યો હતો.